jyotish

શાસ્ત્રોમાં અશુભ જીવ ગણાતા ઉંદરને ભગાડવા કરો આ એક ઉપાય

મોટાભાગના ઘરોમાં ઉંદર  હોય છે પરંતુ જોવ આની સંખ્યા વધી જાય છે તો તેવું કડવું સત્ય નાશ કરી નાખે છે એટલે તેમને વધુ સંખ્યા પણ હાનિકારક છે. અંદર કોઈપણ વસ્તુને બહુ આરામથી કોતરી શકે છે અને તેના સત્યનાશ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં ઉંદરને એક અશુભ જીવ તરીકે ગણવામાં આવ્યો છે. તો આપણે જાણીએ કે ઉંદર કેવી રીતે અશુભ છે.

ઉંદર ભગાડવા પેપરમિન્ટ તેલથી તમે ખુબ જ સરળતાથી ઘરમાં ત્રાહિમામ મચાવતા ઉંદર ભગાવી શકો છો. કારણ કે પેપરમિન્ટ તેલની ગંધ ખુબ તીખી હોય છે અને આની ગંધ ઉંદરને પસંદ આવતી નથી.ઉંદરોને કાળા મરીનો પાવડર એટલે કે તીખા ની ભુકી નો સ્વાદ અને તેની સુગંધ જરા પણ ગમતા નથી. આથી જો તેનો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય દૂર ભાગે છે.

આ માટે સૌથી પહેલા કાળા મરી પાઉડરને થોડા પાણીમાં પલાળી દો અને તેની એકદમ પાણી જેવી પતલી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ મિશ્રણને અંદાજે પાંચેક કલાક સુધી રહેવા દો. આમ કરવાથી કાળા મરીની સુગંધ અને સ્વાદ આ પાણીમાં ભળી જશે.ત્યારબાદ આ પાણીને બરાબર ગાડી લઇ અને કાળા મરીના પાવડર ને દૂર કરો.

જો કાળા મરીનો એકદમ બારીક પાઉડર હોય અને પ્રેમાંથી નીકળી શકે તેવો હોય તો આ પાણીને ગાળવાની કોઈ જરૂર નથી. હવે વધેલા પાણીને એક સ્પ્રે કરી શકાય તેવી બોટલમાં ભરી લો. ત્યારબાદ આ બોટલ દ્વારા ઉંદર ની આવવા જવાની જગ્યા પર સ્ટે કરી દો.ઉંદરો તેમના માથાની ચામડી અથવા ફોલ્લીઓ સાથે તેમના સંપર્કમાં અથવા માનવીય સંપર્ક દ્વારા રોગ ફેલાવી શકે છે. ઉંદરો દ્વારા મનુષ્યો અથવા પ્રાણીઓને પ્રસારિત થતી સૌથી સામાન્ય રોગો આ પ્રમાણે છે:

  • સૅલ્મોનેલોસિસ
  • ઉંદર ડંખ તાવ
  • લેપ્ટોસ્પાઇરોસીસ
  • પ્લેગ
  • મરીન ટાઇફસ

રૂ ના નાના-નાના ટુકડામાં પેપરમિન્ટ તેલ ભરી દો. આને તે જગ્યા પર મુકો જ્યાં તમે ઉંદર જુઓ છો. અથવા તો તમારા ઘરમાં જ્યાંથી ઉંદરનું આવ-જાવ થાય છે ત્યાં એને મુકી દો. જયારે ઉંદર આની નજીક જશે એટલે તે ઉજાસ તરફ જશે એટલે ઉંદર તમારા ઘરથી બહાર ચાલ્યા જશે.જો તમે કોઈ ખાસ કાર્ય માટે ઘરેથી બહાર નીકળો છો અને ઉંદર તમારો રસ્તો કાપી લે તો તેને અશુભ માનવામાં આવે છે

ઉંદર એ અંધારામાં રહેવાનું પ્રાણી છે તેથી તેને અંધારાનો પ્રત્યેક સમજવામાં આવે છે અને અંધારામાં નકારાત્મક ઊર્જા વધારે હોય છે.જો તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય અને ઉંદર તમારો રસ્તો કાપી લે તો અંધારા ના આ પ્રતિક નો મતલબ એવો થાય છે કે તમારા કાર્યમાં વિઘ્ન આવી શકે છે.આના ઉપાય માટે તમારે ઘરે થી પાણી પીને નીકળવું અને દહીં અને ખાંડ ખાઈને જ નીકળવું આ સાથે જ્યારે પણ તમે શુભ કાર્ય માટે બહાર જતા હોય ત્યારે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. આથી તમારા શુભ કાર્યમાં આવનારા વિઘ્નો દૂર થશે.

 

મેઘા

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

6 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

6 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

6 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

6 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

6 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

6 months ago