પહેલાં લોકોને આયુર્વેદની મદદથી સારવાર કરતા હોવાથી જીવનમાં આજકાલના રોગો થતા ન હતા અને પહેલાના લોકોને ડાયાબિટીસ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી નથી.તેનું કારણ હતું કે તે લોકો નિયમિત રીતે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરતા હતા અને દરેક વ્યક્તિ નિયમિત રીતે સવારે ઊઠે અને પાણી પીતા હોય છે.
પરંતુ જો નિયમિત રીતે તમે સવારે ભૂખ્યા પેટે તુલસી નું પાણી પીવું તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે.નિયમિત રીતે તુલસીનું પાણી પીવાથી અનેક પ્રકારના ફાયદા આપણા સ્વાસ્થ્યને થતા હોય છે. કારણ કે નિયમિત રીતે ઘરે તુલસીની પૂજા કરવામાં આવતી હોય છે. અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ખૂબ જ વધારે પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે.
તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હાજર હોય છે. જો નિયમિત રીતે તુલસીનું પાણી દરરોજ સવારે પીવામાં આવે તો તમને શરીરમાં પગથી લઈ અને માથા સુધીના કોઇપણ પ્રકારના રોગ થતા નથીઆજકાલ દરેક વ્યક્તિ કોરોના ના સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે સવારે ઉઠી અને ગરમ પાણી પીતો હોય છે.
તેથી તેમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ હવે તમે ગરમ પાણીને બદલે તુલસીના પાણીનું સેવન પણ કરી શકો છોતેથી માણસને રોગપ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો થશે. અને તમે ગરમ પાણીમાં તુલસીના પાન નાખી અને પાણી પીવો છો તો પાણીના સ્વાદમાં વધારો થશે. અને તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે.
- ડાયાબિટીસની સમસ્યા ધરાવતા દરેક વ્યક્તિએ બ્લડ સુગર નિયંત્રિત કરવા માટે નિયમિત રીતે તુલસીના પાનનું પાણી પીવાનું રહેશે. અને તમે તેથી પાચનતંત્રને લગતી કોઈપણ પ્રકારની સમસ્યામાં તે ખૂબ જ વધારે ઉપયોગી સાબીત થશે. અને માણસના શરીરમાં રહેલા ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવા માટે ઉપયોગી સાબિત થશે.
- જો કોઈપણ વ્યક્તિને પાચનને લગતી તકલીફ હોય જેમકે ગેસ કબજિયાત એસિડિટી આ તમામ પ્રકારની તકલીફમાં એસિડિટીમાં નું પાણી ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. નિયમિત રીતે તુલસીનું પાણી પીવાથી માણસને પાચનને લગતી અનેક પ્રકારની સમસ્યા દૂર થાય છે.
- જો કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે સ્વસ્થ આહાર થાય છે. અને પ્રદૂષણના કારણે તેમને સ્વસ્થ ને લગતી તકલીફ થતી હોય તો તેમના શ્વાસ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી તેમને છુટકારો પ્રાપ્ત થઇ શકે છે. નિયમિત રીતે તુલસીના પાનનું સેવન કરવુંશ્વાસને લગતી ગમે તે તકલીફમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તુલસીના પાણીમાં કફનાશક ગુણધર્મ હોય છે. તે આપણા શ્વાસન તંત્ર અને સુધારો કરે છે. અને શ્વાસને લગતી તમામ પ્રકારની સમસ્યામાં રાહત આપે છે.
- આજકાલ દરેક વ્યક્તિને વ્યસ્ત જીવનશૈલી ના કારણે માનસિક તણાવ થતો હોય છે. અને જો તમે માનસિક તણાવથી પીડાઓ છો તો તમારે નિયમિત રીતે તુલસીના પાણીનું સેવન કરવું જોઇએ તે તમારા માનસિક તણાવમાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત કરાવશે.કારણકે તુલસીમાં કાર્ટિસોલ ફોર્મ અને નિયંત્રિત કરવાની ખૂબ જ વધારે ક્ષમતા હોય છે. અને હા આ હોર્મોનનું સ્તર બગડવાને કારણે માણસ હંમેશા માનસિક તણાવની પરિસ્થિતિમાં રહેતો હોય છે. અને તુલસીના પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી માણસને કોઈપણ પ્રકારની હતાશા અને અસ્વસ્થતા થતી નથી
- જે લોકો નિયમિત રીતે તુલસીના પાણીનું સેવન કરે છે. તે લોકોને વજન ઘટાડવામાં ખૂબ જ વધારે અસરકારક સાબિત થાય છે. તુલસી નું પાણી પીવાથી માણસનો પાચનતંત્ર ખૂબ જ વધારે મજબૂત થાય છે. અને માણસના પાચનતંત્રમાં ખોરાક ખૂબ જ ઝડપથી પહોંચી જતો હોય છે.તેથી માણસના શરીરની ચરબીમાં વધારો થતો નથી અને તેમના વજન નિયંત્રિત થાય છે. તેથી જે લોકોને પાચનતંત્રને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે લોકોએ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ
Leave a Reply