આ સરળ ઉપાયોથી પારિવારિક ક્લેશ દૂર થઈ શકે છે અને આર્થિક સ્થિતી પણ સુધરે છે.

આપણા દરેક ના જીવનમાં વાસ્તુનું ઘણું મહત્વ છે,આખું જીવન વાસ્તુ પર ટકે છે. આવી સ્થિતિમાં વાસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં ઘણો ફરક પડે છે.મહેનત કરવા છતાં જ્યારે સફળતા પ્રાપ્ત થતી ન હોય તો પોતાની ઈષ્ટદેવ પર શ્રદ્ધા રાખી અને કેટલાક ઉપાય કરવાથી લાભ થાય છે.ધન કમાવવાના રાસ્તા દરેક કોઈ શોધી રહ્યા છે પર રસ્તા પણ ભાગ્યથી મળે છે

ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો અમારા શાસ્ત્રોમાં એવા તમામ ઉપાય આપ્યા છે જેને અમે અજમાવી તો ભાગ્ય ખુલી જાય છે, આ સરળ ઉપાયોથી પારિવારિક ક્લેશ પણ દૂર થઈ શકે છે અને આર્થિક સ્થિતી પણ સુધરે છે.તો ચાલો આજે અમે તમને કેટલીક વાસ્તુ ટીપ્સ જણાવીએ.

ટીપ્સ

  • રસ્તામાં કોઈ કિન્નર મળી જાય તો તેની ઈચ્છા અનુસાર રૂપિયા આપવા અને શક્ય હોય તો તેને ભોજન કરાવવું. ભોજન કરાવ્યા પછી એક સિક્કો તેની પાસેથી માંગી લેવો. આ સિક્કાને તિજોરીમાં અલગથી રાખી દેવો. જ્યાં સુધી આ સિક્કો તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી બરકત સાથ નહીં છોડે.
  • તુલસીના ફૂલપટમાં કોઈ અન્ય છોડ ન લગાવો, કારણ કે આવું કરવાથી પૈસાની ખોટ થાય છે અથવા કામમાં નુકસાન થાય છે, એટલા માટે તુલસીના છોડ સાથે અન્ય છોડ ને ભૂલથી પણ ન લગાવવો જોઈએ.

 

  • તુલસી પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવી જ જોઇએ કારણ કે તેનાથી ઘરમાં શારીરિક, માનસિક, આર્થિક લાભ મળે છે.
  • એક આ સરળ ઉપાયને પૂર્ણ પવિત્રતાથી કરવાથી લાભ જરૂર મળે છે. લક્ષ્મીની ખાસ કૃપા મળે છે. ધનની વર્ષા હોય છે રૂકાયેલો ધન મળે છે .આવકના નવા સાધન થવા લાગે છે. સૌથી પહેલા નીચે આપેલા મંત્રને 108 વારમાળા કરો.

 

  • જમતી વખતે મોં પૂર્વ બાજુ રાખવાનો પ્રયાસ કરો. એવી માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં ખુશી જળવાયેલી રહે છે. ભૂલથી પણ દક્ષિણ દિશામાં મોં રાખીને જમશો નહીં

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *