દેવામાં ડૂબેલ વ્યક્તિ માનસિક રીતે પરેશાન પણ થઈ જાય છે.જો તમારી ઉપર દેવું છે જે તમને ચુકવણી કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેથી ચિંતા કરશો નહીં. ફક્ત નીચે જણાવેલ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને ધન પ્રાપ્ત થશે અને સરળતાથી તમે દેવાથી બહાર આવશો.દેવું ચૂકવવા માટે દાળનો આ ઉપાય કરો.આ ઉપાય કરવાથી પૈસાનો ફાયદો થશે અને દેવું સરળતાથી નીચે આવશે.
ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની ૨ મૂર્તિઓ મૂકો. યાદ રાખો કે આ પ્રતિમાનો રંગ લીલો હોવો જોઇએ. સાથે જ આ મૂર્તિઓને એવી રીતે મુકો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા તરફ હોય.આ મૂર્તિ બુધવારે જ સ્થાપિત કરો. કારણ કે આ દિવસ ગણપતિ સાથે સંકળાયેલ છે.દેવું ચૂકવવા માટે ખાલી મગની દાળને દાન કરો અને હનુમાનજી ને મંગળવારે આ દાળને ચઢાવો.
આ ઉપાય અંતર્ગત મંગળવારે સ્નાન કર્યા પછી મંદિરમાં જાવ. હનુમાન જીની પૂજા કરો અને તેમને દાળ ચડાવી દો. આ પછી દાળનું દાન પણ કરો. આ ઉપાય કરવાથી તમારા પર ચડેલ દેવું ઉતરી જશે.લાખો પ્રયત્નો કર્યા પછી પણ જો તમે દેવું ચૂકવામાં અસમર્થ છો. તો બુધવારે આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ અડધા મગ પાણીમાં ઉકાળી લો. પછી તેને ગાળી લો.
તેમાં ગોળ અને ઘી નાખો. હવે તેને એક ગાયને ખવડાવો. સતત પાંચ બુધવાર સુધી આ પગલાં લેવાથી તમામ દેવું દૂર થઈ જશે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. તેથી જે લોકો પર દેવું ચડ્યું છે તેઓ દર મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો.
દેવું ચુકવવા માટે તમારે મંગળવારે ભગવાન હનુમાનને ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું જોઈએ. ત્યારે પૂજા પૂર્ણ થયા પછી, કપાળ પર સિંદૂરનું તિલક લગાવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરોલક્ષ્મી મા ધનની દેવી માનવામાં આવે છે. તેથી શુક્રવારે તેમની પૂજા કરો અને તેમને કમળના ફૂલો ચઢાવો.આ કરવાથી દેવું ઉતરી જશે અને પૈસાનો ફાયદો થશે.
Leave a Reply