બરખા કરતા પણ ચાર કદમ આગળ નીકળશે પાખી, પોતાની મા અનુપમાના માથા ઉપર પણ તાંડવ કરશે…

સ્ટાર પ્લસની ધમાકેદાર સિરિયલ ‘અનુપમા’ ટીવી પર ધૂમ મચાવવામાં કોઈ કસર છોડી રહી નથી. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’ને ફરીથી ટીઆરપીમાં ટોચ પર લાવવા માટે મેકર્સ સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ દિવસોમાં તેમાં પાખી અને અધિકના ટ્રેક દ્વારા દર્શકોને ખુશ કરી રહ્યો છે.આગલા દિવસે, ‘અનુપમા’ માં, એવું બતાવવામાં આવ્યું હતું કે પાખી તેના ગ્રાન્ડ લગ્ન કરવા માંગ કરે છે, પરંતુ અનુપમા તેનું મોં બંધ કરે છે.તે જ સમયે, અનુપમાને કોલેજમાં સ્ટાર મળે છે, જે મેળવીને તે ખૂબ જ ખુશ છે.પરંતુ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’માં આવેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa.show_1 (@anupama_show_1)


અનુપમામાં આગળ બતાવવામાં આવશે કે પાખીને અપમાનિત કરવા માટે, બરખા તેના મિત્રોને બોલાવે છે અને પાખીને અનુપમાની દીકરી તરીકે બોલાવે છે. પરંતુ પાખી તેના પર ઉલટફેર જ્વાબ આપે છેં. તે કહે છે કે તે આધિકની પત્ની છે, જેની સામે બરખા તેનું અપમાન કરે છે અને કહે છે કે તેણે પૈસા માટે મારા ભાઈ સાથે લગ્ન કર્યા છે.પાખી આના પર ચૂપ નથી બેસી રહી અને કહે છે કે અમેરિકામાં તેમનો પોતાનો ધંધો અટકી ગયો હતો, જેના કારણે આ લોકો અનુજ કાપડિયા પાસે આવ્યા છે અને પોતાનું તેમનું ઘર પોતાનું કહી રહ્યા છે.અને બિઝનેસ હડપવાની પણ કોશિશ કરી રહ્યા છેં..

રૂપાલી ગાંગુલીના શોમાં બતાવવામાં આવશે કે અનુપમા અને અનુજ ત્યાં આવતાની સાથે જ બરખા તેમની સામે પાખીની ઉદ્ધતતા સંભળાવે છે. સાથે જ પાખી એમ પણ કહે છે કે હું માનું છું કે જે લોકો આપણી સાથે બત્તમિઝી થી વાત કરે તેવા લોકો સાથે ડબલ બત્તમિઝી સાથે વાત કરવી જોઈએ..

 

View this post on Instagram

 

A post shared by Anupamaa.show_1 (@anupama_show_1)


ત્યારે અનુપમા પાખીને કહે છેં તો તો મારે તને દિવસમાં ત્રણ વાર થપ્પડ મારવી જોઈએ. પાખીનોં પક્ષ ખેંચવા માટે અધિક બરખા સાથે દલીલ કરવા ઉતરી પડે છેં.. તેના પર અનુપમા અધિક ને રોકે છે અને કહે છે કે જેને તને જીવનભર રાખ્યો તે દીદીને જ તું ભૂલી લગ્ન પછી ભૂલી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa.show_1 (@anupama_show_1)


કિંજલ અને પરી શાહ હાઉસ પરત ફરશે

કિંજલ અને પરી મનોરંજનથી ભરપૂર ‘અનુપમા’માં પાછા ફર્યા છે.લગ્નની તૈયારીઓ વચ્ચે, બંને શાહ હાઉસમાં પાછા ફરે છે, દરેકના ચહેરા ખીલેલા જોઈને કિંજલ ખુશ થઇ જાય છેં. જોકે કિંજલ તોશુ સાથે વાત કરતી નથી. પરીને જોઈને, વનરાજ તેના બધા દુ:ખ ભૂલી જાય છે અને તેની પૌત્રીને રમાડવામાં વ્યસ્ત થઈ જાય છે.

અનુપમામાં બતાવવામાં આવશે કે બરખા પાખીને હીરાનો હાર બતાવીને લલચાવે છે. તે જ સમયે, પાખી તેની માતા સાથે લડવા લાગે છે કે તેને પૈસા માટે ખૂબ જ પ્રેમ છે.આ સાથે પાખી તેની માતા અનુપમાને કહે છે, ” તમે માનો કે ન માનો પણ હું મારી જાતને કાપડિયા પરિવારની વહુ માનું છું.”


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *